કોઈપણ અકસ્માત માનવીય ભૂલ નહીં, બ્રહ્માંડનું પરમ સત્ય છે.
એવું કહેવાયું છે કે પૃથ્વી પાર બનતી દરેક ઘટના પાછળ કોઈ અદ્રશ્ય પરિબળ-શક્તિ કામ કરતી હોય છે જે મનુષ્યની બુદ્ધિ-શક્તિ અને સમજથી કોસો દૂર હોય
ધર્મ અને કર્મ: કયું વધારે મહત્વનું ?
દરેક મનુષ્યનું સમગ્ર જીવન ધર્મ અને કર્મ પર જ આધારિત છે આથી જીવનમાં ધર્મ અને કર્મનું વિશેષ સ્થાન રહેલું છે.મયુષ્ય કોઈ પણ ધર્મનું પાલન કરતો
સાયબર ક્રાઈમને લગતી માહિતી RTI (માહિતી અધિકાર અધિનિયમ) હેઠળ મળવા પાત્ર
તાજેતરમાં, ગુજરાત રાજ્ય માહિતી આયોગે સાયબર ક્રાઈમના કેસોમાં RTI (માહિતી અધિકાર અધિનિયમ) ની છૂટછાટ અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.CID (ક્રાઈમ) અને અન્ય પોલીસ એકમોને
વીમો તમારા ભવિષ્યની સુરક્ષાનું કવચ છે.
વર્તમાન ભાગદોડના સમયમાં મનુષ્ય પહેલા કરતાં વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.દરેકના જીવનમાં અંણધારી ઘટનાઓ બની રહી છે.બદલાયેલ જીવન શૈલી અને પ્રકૃતિની ઉપેક્ષાના કારણે થતાં
માનવ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે.
દરેક વ્યક્તિને પૂર્વ જનમોના કર્મને આધીન મનુષ્ય અવતાર મળે છે.માનવ જીવન એ એક સુંદર યાત્રા છે, જે જન્મથી મૃત્યુ સુધીની એક અર્થપૂર્ણ સફર છે. “માનવ
સાયબર ક્રાઇમના કિસ્સામાં પોલીસ અધિકારી વિલંબ કર્યા વિના FIR નોંધવા માટે બંધાયેલા છે.
ગુજરાતમાં દિન પ્રતિદિન સાયબર ગુનામાં વધારો થતો જાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 2024માં 1,31,000 થી વધારે ફરિયાદો નોંધાયેલ છે અને અંદાજે રૂ 1288 કરોડની ચોરી
લક્ષ્મીજીનું પૂજન વિઘ્નોનું નિવારણ કરી જીવનમાં સફળતા લાવે છે.
લક્ષ્મી માતા ધન, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી છે. હિંદુ સંસ્કૃતિમાં લક્ષ્મીજીનું પૂજન માત્ર ધનપ્રાપ્તિ માટે જ નહીં, પણ જીવનમાં શાંતિ, ઋદ્ધિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ
સાચો સાથી એકમાત્ર ભગવાન વિષ્ણુ જ છે.
દરેક સંબંધ પોતાનું મહત્વ ધરાવે છે, પણ સત્ય એ છે કે એક માત્ર આત્મા અને પરમાત્માનો સંબંધ જ નાશરહિત છે. સંસાર બદલાઈ જાય, શરીર નાશ
દરેક પુરુષ ને ચાર પત્નીઓ હોય છે: ભગવાન ગૌતમ બુદ્ધ
બુદ્ધ પુર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. વર્ષ 2025 માં, બુદ્ધ જયંતિ સોમવાર, 12 મે ના રોજ ઉજવવામાં આવશે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક