ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તારીખ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ 73 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે “પર્યાવરણ સાધના” એન.જી.ઓ॰ અમદાવાદ દ્વારા શ્રી રામેશ્વર
Category: પર્યાવરણ पर्यावरण environment
દેશની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સુરક્ષાનો છે.સમગ્ર દેશમાં વધતા જતા પ્રદુષણના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય ખાતે ઉચિત યોગદાન આપવાના હેતુથી પર્યાવરણવીદ તરીકે કાર્યરત છુ.પર્યાવરણને લગતા રાષ્ટ્રીય અને રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાના અમલથી પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય અને જન જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કરવા એ મારો મુખ્ય ઉદ્દેશ છે.
देश की सबसे बड़ी समस्या ग्लोबल वार्मिंग और पर्यावरण संरक्षण है। मैं पूरे देश में बढ़ते प्रदूषण के क्षेत्र में अपना योगदान देने के उद्देश्य से गुजरात राज्य में एक पर्यावरणविद् के रूप में काम कर रहा हूं। मेरा मुख्य उद्देश्य पर्यावरण से संबंधित राष्ट्रीय एवं राज्य सरकारों द्वारा बनाए गए कानूनों को लागू करके प्रदूषण की मात्रा को कम करना तथा जन जागरूकता फैलाने का प्रयास करना है।
The biggest problem of the country is global warming and environmental protection. I am working as an environmentalist in the state of Gujarat for the purpose of making a fair contribution in the field of increasing pollution in the entire country.My main aim is to reduce the amount of pollution by implementing the laws framed by the national and state government related to the environment and to spread awareness.
પ્રજ્ઞાચક્ષુ બાળાઓ દ્વારા કરવામાં આવ્યું વૃક્ષારોપણ
પર્યાવરણ સાધના-એનજીઓ,અમદાવાદ દ્વારા અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર,અમદાવાદ ખાતે અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હસ્તે કૈલાસપતિ, અપરાજીતા,મોરપંખ,સપ્તપરણી,સફેદ ચંપો,મોગરો,ગુલાબ,તિલક તુલસી, રાતરાણી, પારિજાત, ફૂદીનો, અજમો,ગલગોટા,ડોડીના રોપા લગાવવાનો કાર્યક્રમ
વૃક્ષારોપણ માટે મઘા નક્ષત્રમાં પડેલ વરસાદનું પાણી સંગ્રહ કરો :પર્યાવરણ સાધના
મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.આમ તો વરસાદનું પાણી વૃક્ષ માટે ઉત્તમ જ ગણાય છે પરંતુ વરસાદનું મઘા નક્ષત્રનું
વૃક્ષારોપણ યોગ્ય સમયે કરો – પર્યાવરણ બચાવો
હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે
હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત થવી જોઈએ.
હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો
એક વૃક્ષને કાપવામાં આવે છે ત્યારે જુઓ તેની કેવી દશા કરવામાં આવે છે.
અમદાવાદનાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસેના વિસ્તારમાં આવેલ હિન્દુ કોલોનીના મુખ્ય દરવાજા પર એક જગ્યાએ લીમડાનું વૃક્ષ કાપવામાં આવેલ છે તેની મને જાણકારી મને મળતા તારીખ
વૃક્ષો કુદરતની અમૂલ્ય ભેટ છે તેનું જતન કરો
મનુષ્યને કુદરત તરફથી ઘણી કિંમતી ભેટો આપવામાં આવી છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ભેટ એક વૃક્ષ છે. પાણી, ઓક્સિજન અને ઝાડને કારણે પૃથ્વી પર જીવન શક્ય
વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ
પર્યાવરણ સાધના દ્વારા અમદાવાદમા યોજવામાં આવ્યો વૃક્ષારોપણનો કાર્યક્રમ
અમદાવાદની પર્યાવરણ સાધના એન.જી.ઓ દ્વારા ખાતે તારીખ 18/11/2021 રવિવારના રોજ નિકોલ,અમદાવાદ ખાતે વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.રાજયમાં “વૃક્ષો વાવો-પર્યાવરન બચાવો” ના સંકલ્પ અને લોકોને શુધ્ધ