વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તારીખ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ 73 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે “પર્યાવરણ સાધના” એન.જી.ઓ॰ અમદાવાદ દ્વારા શ્રી રામેશ્વર

Read More

પ્રજ્ઞાચક્ષુ બાળાઓ દ્વારા કરવામાં આવ્યું વૃક્ષારોપણ                             

પર્યાવરણ સાધના-એનજીઓ,અમદાવાદ દ્વારા અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર,અમદાવાદ ખાતે અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હસ્તે કૈલાસપતિ, અપરાજીતા,મોરપંખ,સપ્તપરણી,સફેદ ચંપો,મોગરો,ગુલાબ,તિલક તુલસી, રાતરાણી, પારિજાત, ફૂદીનો, અજમો,ગલગોટા,ડોડીના રોપા લગાવવાનો કાર્યક્રમ

Read More

 વૃક્ષારોપણ માટે મઘા નક્ષત્રમાં પડેલ વરસાદનું પાણી સંગ્રહ કરો :પર્યાવરણ સાધના

મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.આમ તો વરસાદનું પાણી વૃક્ષ માટે ઉત્તમ જ ગણાય છે પરંતુ વરસાદનું મઘા નક્ષત્રનું

Read More

વૃક્ષારોપણ યોગ્ય સમયે કરો – પર્યાવરણ બચાવો  

હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે

Read More

 હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત થવી જોઈએ.

હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો

Read More

 એક વૃક્ષને કાપવામાં આવે છે ત્યારે જુઓ તેની કેવી દશા કરવામાં આવે છે.

અમદાવાદનાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસેના  વિસ્તારમાં આવેલ હિન્દુ કોલોનીના મુખ્ય દરવાજા પર એક જગ્યાએ લીમડાનું વૃક્ષ કાપવામાં આવેલ છે તેની મને જાણકારી મને મળતા તારીખ

Read More

વૃક્ષો કુદરતની અમૂલ્ય ભેટ છે તેનું જતન કરો

મનુષ્યને કુદરત તરફથી ઘણી કિંમતી ભેટો આપવામાં આવી છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ભેટ એક વૃક્ષ છે. પાણી, ઓક્સિજન અને ઝાડને કારણે પૃથ્વી પર જીવન શક્ય

Read More

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ

Read More

પર્યાવરણ સાધના દ્વારા અમદાવાદમા યોજવામાં આવ્યો વૃક્ષારોપણનો કાર્યક્રમ

અમદાવાદની પર્યાવરણ સાધના એન.જી.ઓ દ્વારા ખાતે તારીખ 18/11/2021 રવિવારના રોજ નિકોલ,અમદાવાદ ખાતે વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.રાજયમાં “વૃક્ષો વાવો-પર્યાવરન બચાવો” ના સંકલ્પ અને લોકોને શુધ્ધ

Read More