દરેક મનુષ્યનું સમગ્ર જીવન ધર્મ અને કર્મ પર જ આધારિત છે આથી જીવનમાં ધર્મ અને કર્મનું વિશેષ સ્થાન રહેલું છે.મયુષ્ય કોઈ પણ ધર્મનું પાલન કરતો
Category: ઓમ શ્રી હરિ ॐ श्री हरि Om Shri Hari
માનવ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે.
દરેક વ્યક્તિને પૂર્વ જનમોના કર્મને આધીન મનુષ્ય અવતાર મળે છે.માનવ જીવન એ એક સુંદર યાત્રા છે, જે જન્મથી મૃત્યુ સુધીની એક અર્થપૂર્ણ સફર છે. “માનવ
લક્ષ્મીજીનું પૂજન વિઘ્નોનું નિવારણ કરી જીવનમાં સફળતા લાવે છે.
લક્ષ્મી માતા ધન, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી છે. હિંદુ સંસ્કૃતિમાં લક્ષ્મીજીનું પૂજન માત્ર ધનપ્રાપ્તિ માટે જ નહીં, પણ જીવનમાં શાંતિ, ઋદ્ધિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ
સાચો સાથી એકમાત્ર ભગવાન વિષ્ણુ જ છે.
દરેક સંબંધ પોતાનું મહત્વ ધરાવે છે, પણ સત્ય એ છે કે એક માત્ર આત્મા અને પરમાત્માનો સંબંધ જ નાશરહિત છે. સંસાર બદલાઈ જાય, શરીર નાશ
માનવતાએ જ પરમ ધર્મ છે.
શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય-૧૮/૬૧માં કહે છે કે, ”ઈશ્વર સર્વ ભૂતાનામ્ એટલે કે ઈશ્વર કણ-કણ-અણુ-અણુમાં વ્યાપ્ત છે. સમસ્ત જીવ ભગવાનનો અંશ છે.તેથી, દરેક જીવની સેવા કરવી
ભગવાન વિષ્ણુનો આ શ્લોક સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે.
આ શ્રુષ્ટિના પાલનકર્તા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુ માટે તેની પ્રાર્થના માટે- સ્તવન માટે આ શ્લોક પ્રચલિત છે. જેમાં બુદ્ધિનું અપ્રતિમ ઊંડાણ સમાયુ છે. તેનું
અખાત્રીજના દિવસે કરવામાં આવેલા દાન, પૂજા, હવન અને શુભ કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી.
હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે જે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે.પૌરાણિક ગ્રંથો અનુસાર,આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય શાશ્વત
वैष्णव किसे कहते हैं:श्रीमद्भगवद्गीता में उल्लेखित है
श्रीमद्भगवद्गीता में वैष्णव के संबंध में दो अर्थ दिए गए हैं। पहले अर्थ में, यह कहता है कि जो जीव मन, कर्म या वाणी से
ધીરજ ના ફળ મીઠા હોય
ધીરજએ એક પ્રકારનો સદ્ગુણ છે. ધીરજ વિના ધાર્યુ કાર્ય પાર પડતું નથી. ધીરજ એક પ્રકારનો ધર્મ છે. ભક્તિમાં પણ ધીરજ રખવાથી ઈશ્વરની કૃપા થાય છે.ધીરજ