Month: May 2021
ભાજપ દ્વારા જસદણ ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરના ચૂંટણી પંચ સમક્ષ કરી ફરિયાદ
ગુજરાત વિધાનસભાની 2017ના ચૂંટણી પ્રચારમાં ભાજપ દ્વારા જસદણ મત વિસ્તારમાં બાળકો પાસે નારાબાજી કરાવી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ અયોગ્ય દ્વારા ઘડવામાં આવેલા નિયમનો ભંગ કરવામાં
બ્લેક ફંગસના ઇન્જેક્શનનો ભાવ વધારો સરકારે તાત્કાલિ પાછો ખેંચાવવો જોઈએ?
હાલમાં જયારે દેશમાં કોરોનના દર્દીઓ મ્યુકરમાઇકોસિસની મહામારીની મહામારી સામે મોતનો જંગ ખેલી રહ્યા છે ત્યારે દર્દીઓને તાત્કાલિક સારવાર વ્યાજબી ખર્ચે મળી રહે તેના માટે કેન્દ્ર
ગુજરાતમાં ‘તાઉ તે’ ત્રાટક્યું છતાં જીએસડીએમએ નિષ્ક્રિય:પ્રજાના કરોડો રૂપિયા ગયા ક્યાં?
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ આવ્યું છતાં ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ જીએસડીએમએ GSDMA તદ્દન નિષ્ક્રિય રહેલ છે.રાજ્યના મુખમંત્રી હોદ્દાની રૃએ જીએસડીએમએના ચેરપર્સન છે અને નાણામંત્રી તથા
રાજ્ય સરકારે RTE માં બીજો રાઉન્ડ યોજવા અંગે હાઇકોર્ટને આપી બાંયેધરી
:RTE માં સરકારે બીજો રાઉન્ડ યોજવા બાબતે હાઇકોર્ટને લેખિતમાં બાંયેધરી આપી છે.આ નિર્ણયથી 39914 બાળકોને પ્રવેશ મળશે.જો કે 178 લઘુમતી શાળાઓએ કોર્ટમાં અલગથી પિટિશન કરી
લઘુમતી શાળાઓન સર્વેની કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ
RTE માં સરકારે રજૂઆત કરી કે જ્યાં સુધી 178 લઘુમતી શાળાઓના સર્વેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી બીજો રાઉન્ડ યોજી શકાય તેમ નથી..હાઇકોર્ટે લઘુમતી
ગુજરાત હાઇકોર્ટમાં સરકારે કરી રજુઆત: RTE માં બીજો રાઉન્ડ નહિ થાય
RTE માં RTE માં નબળા અને વંચિત જૂથના 45532 બાળકો કે જેઓ પ્રવેશથી વંચિત છે તેના માટે કરેલ PIL માં રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ
RTE હેઠળ ધોરણ -1 માં પ્રવેશથી વંચિત બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળી રહે તેના માટે હાઇકોર્ટ સમક્ષ કરી PIL
આરટીઇ હેઠળ સમાજના નબળા અને વંચિત જૂથના 45,532 અરજદારોને બીજા રાઉન્ડ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવા વાલીઓએ વારંવાર રજૂઆત કરી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી
RTE હેઠળ નબળા જૂથના બાળકોને ખાનગી શાળામાં નર્સરીથી 25% લેખે પ્રવેશ આપવાની માંગ સાથે કરી PIL
રાજ્ય સરકાર મફત અને ફરજિયાત શિક્ષણ RTE કાયદાની જોગવાઈ હેઠળ આર્થિક રીતે પછાત અને નબળા જૂથના બાળકોને ખાનગી શાળામાં 25% લેખે પહેલા ધોરણમાં પ્રવેશ આપે
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ચેરપર્સનની ખાલી જગ્યા.ભરવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરી PIL
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ચેરપર્સનની જગ્યા 2017થી ખાલી છે જયારે એક સભ્યની જગ્યા 2015થી ખાલી છે.આયોગ ફક્ત એક સભ્યથી ચાલી રહ્યુ છે જેના કારણે