દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી:“નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી”

જન્માષ્ટમીના રાત્રે 12 કલાકે દ્વારકાના મંદિરમાં દ્વારકાધીશના પાવન દર્શનનો લાભ હજારો વૈષ્ણવો અને ભક્તોએ લીધો.સમગ્ર મંદિરનુ  પરિસર “નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી” ના

Read More

જન્માષ્ટમી પર્વની આપ સર્વોને હાર્દિક શુભકામનાઓ

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्। देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम्।। સમગ્ર જગત ના ગુરૂ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યદીન “કૃષ્ણજન્મોત્સવ”.જન્માષ્ટમી પર્વની આપ સર્વોને હાર્દિક શુભકામનાઓ..”નંદ ઘેર

Read More

હોકીવીર ધ્યાનચંદને જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

ઑલિમ્પિકમાં ભારતને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અપાવનારી એક માત્ર પ્રતિભા.તેમની વ્યક્તિગત રમત એટલી અજાયબ કે ૧૯૨૮થી ૧૯૩૬ના એ વર્ષોમાં તેમણે ઑલિમ્પિકમાં જે ઈતિહાસ લખ્યો તે તેમના

Read More

મધર ટેરેસાને જન્મતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

સમગ્ર વિશ્વના દીન દુખિયાના બેલી,વૈશ્વિક શાંતિ માટેનું નોબલ પરિતોષિક,ભારત રત્ન,રેમન મેગસેસે એવોર્ડ,પરિતોષિકથી વિભૂષિત, મધર ટેરેસા (ઑગસ્ટ ૨૬, ૧૯૧૦–સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ની જન્મતિથિ પર કોટિ કોટિ વંદન.

Read More

વીર કવિ નર્મદને જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક વીર કવિ નર્મદ ને કોટી કોટી વંદન.ગુજરાત રાજ્ય રાજગાનનો દરજ્જો મળેલ છે તે “જય જય

Read More

વૃક્ષો કુદરતની અમૂલ્ય ભેટ છે તેનું જતન કરો

મનુષ્યને કુદરત તરફથી ઘણી કિંમતી ભેટો આપવામાં આવી છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ભેટ એક વૃક્ષ છે. પાણી, ઓક્સિજન અને ઝાડને કારણે પૃથ્વી પર જીવન શક્ય

Read More

ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના મુકુટ દર્શન

આજે શ્રાવણી પૂર્ણિમા ના રક્ષાબંધનનાં પાવન પર્વ પર ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજી નવો મોટો મીનાકારી મુકુટ ધારણ કરી દર્શન આપ્યા છે. શ્રી ઠાકોરજી ને શણગાર

Read More

રવિવારે સૂર્યદેવને જળ ચડાવવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે

રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી જ્ઞાન, સુખ, સ્વાસ્થ્ય, હોદ્દા, સફળતા, પ્રસિદ્ધિ વગેરે મળે છે.હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે.કહેવાય છે કે આ દિવસે

Read More