જન્માષ્ટમીના રાત્રે 12 કલાકે દ્વારકાના મંદિરમાં દ્વારકાધીશના પાવન દર્શનનો લાભ હજારો વૈષ્ણવો અને ભક્તોએ લીધો.સમગ્ર મંદિરનુ પરિસર “નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી” ના
Month: August 2021
જન્માષ્ટમી પર્વની આપ સર્વોને હાર્દિક શુભકામનાઓ
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्। देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम्।। સમગ્ર જગત ના ગુરૂ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યદીન “કૃષ્ણજન્મોત્સવ”.જન્માષ્ટમી પર્વની આપ સર્વોને હાર્દિક શુભકામનાઓ..”નંદ ઘેર
હોકીવીર ધ્યાનચંદને જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
ઑલિમ્પિકમાં ભારતને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અપાવનારી એક માત્ર પ્રતિભા.તેમની વ્યક્તિગત રમત એટલી અજાયબ કે ૧૯૨૮થી ૧૯૩૬ના એ વર્ષોમાં તેમણે ઑલિમ્પિકમાં જે ઈતિહાસ લખ્યો તે તેમના
આપ સૌને જય શ્રી કૃષ્ણ
ભગવદ ગીતામાં લખેલ સારને જીવનમાં અનુસરશો તો જીવનમાં ક્યારેય દુખી નહીં થાવ.
મધર ટેરેસાને જન્મતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
સમગ્ર વિશ્વના દીન દુખિયાના બેલી,વૈશ્વિક શાંતિ માટેનું નોબલ પરિતોષિક,ભારત રત્ન,રેમન મેગસેસે એવોર્ડ,પરિતોષિકથી વિભૂષિત, મધર ટેરેસા (ઑગસ્ટ ૨૬, ૧૯૧૦–સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ની જન્મતિથિ પર કોટિ કોટિ વંદન.
વીર કવિ નર્મદને જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક વીર કવિ નર્મદ ને કોટી કોટી વંદન.ગુજરાત રાજ્ય રાજગાનનો દરજ્જો મળેલ છે તે “જય જય
વૃક્ષો કુદરતની અમૂલ્ય ભેટ છે તેનું જતન કરો
મનુષ્યને કુદરત તરફથી ઘણી કિંમતી ભેટો આપવામાં આવી છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ભેટ એક વૃક્ષ છે. પાણી, ઓક્સિજન અને ઝાડને કારણે પૃથ્વી પર જીવન શક્ય
ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના મુકુટ દર્શન
આજે શ્રાવણી પૂર્ણિમા ના રક્ષાબંધનનાં પાવન પર્વ પર ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજી નવો મોટો મીનાકારી મુકુટ ધારણ કરી દર્શન આપ્યા છે. શ્રી ઠાકોરજી ને શણગાર
રવિવારે સૂર્યદેવને જળ ચડાવવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે
રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી જ્ઞાન, સુખ, સ્વાસ્થ્ય, હોદ્દા, સફળતા, પ્રસિદ્ધિ વગેરે મળે છે.હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે.કહેવાય છે કે આ દિવસે