દર વર્ષની જેમ આ વર્ષે અષાડી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નિર્ધારિત સમયે અને નિર્ધારિત રુટ પરથી અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથના મંદિરેથી નીકળી
Month: June 2025
રાજીનામું ક્યારે આપશો?
અમદાવાદમાં દુર્ધટના થયા પછી લોકોમાં વધ્યો આક્રોશ
કોઈપણ અકસ્માત માનવીય ભૂલ નહીં, બ્રહ્માંડનું પરમ સત્ય છે.
એવું કહેવાયું છે કે પૃથ્વી પાર બનતી દરેક ઘટના પાછળ કોઈ અદ્રશ્ય પરિબળ-શક્તિ કામ કરતી હોય છે જે મનુષ્યની બુદ્ધિ-શક્તિ અને સમજથી કોસો દૂર હોય
ધર્મ અને કર્મ: કયું વધારે મહત્વનું ?
દરેક મનુષ્યનું સમગ્ર જીવન ધર્મ અને કર્મ પર જ આધારિત છે આથી જીવનમાં ધર્મ અને કર્મનું વિશેષ સ્થાન રહેલું છે.મયુષ્ય કોઈ પણ ધર્મનું પાલન કરતો
સાયબર ક્રાઈમને લગતી માહિતી RTI (માહિતી અધિકાર અધિનિયમ) હેઠળ મળવા પાત્ર
તાજેતરમાં, ગુજરાત રાજ્ય માહિતી આયોગે સાયબર ક્રાઈમના કેસોમાં RTI (માહિતી અધિકાર અધિનિયમ) ની છૂટછાટ અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.CID (ક્રાઈમ) અને અન્ય પોલીસ એકમોને
વીમો તમારા ભવિષ્યની સુરક્ષાનું કવચ છે.
વર્તમાન ભાગદોડના સમયમાં મનુષ્ય પહેલા કરતાં વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.દરેકના જીવનમાં અંણધારી ઘટનાઓ બની રહી છે.બદલાયેલ જીવન શૈલી અને પ્રકૃતિની ઉપેક્ષાના કારણે થતાં