સાચો સાથી એકમાત્ર ભગવાન વિષ્ણુ જ છે.

સાચો સાથી એકમાત્ર ભગવાન વિષ્ણુ જ છે.

Views 160

દરેક સંબંધ પોતાનું મહત્વ ધરાવે છે, પણ સત્ય એ છે કે એક માત્ર આત્મા અને પરમાત્માનો સંબંધ જ નાશરહિત છે. સંસાર બદલાઈ જાય, શરીર નાશ પામે, સંબંધો તૂટે – પણ ભગવાનનો પ્રેમ અડગ રહે છે.અંતે જ્યારે આત્મા પોતાનું શાશ્વત સ્વરૂપ ઓળખે છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે સાચો સાથી ન કોઈ માનવ હતો, ન કોઈ સંબંધ – પણ એકમાત્ર ભગવાન વિષ્ણુ –  શ્રી હરી નારાયણ જ છે, જેમનો સાથ જન્મે, જીવનમાં અને મૃત્યુ પછી પણ રહે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાચો સાથી એકમાત્ર ભગવાન વિષ્ણુ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *