સાયબર ક્રાઈમને લગતી માહિતી RTI (માહિતી અધિકાર અધિનિયમ) હેઠળ મળવા પાત્ર


        તાજેતરમાં, ગુજરાત રાજ્ય માહિતી આયોગે સાયબર ક્રાઈમના કેસોમાં RTI (માહિતી અધિકાર અધિનિયમ) ની છૂટછાટ અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.CID (ક્રાઈમ) અને અન્ય પોલીસ એકમોને


Read More

વીમો તમારા ભવિષ્યની સુરક્ષાનું કવચ છે.


        વર્તમાન ભાગદોડના સમયમાં મનુષ્ય પહેલા કરતાં વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.દરેકના જીવનમાં અંણધારી ઘટનાઓ બની રહી છે.બદલાયેલ જીવન શૈલી અને પ્રકૃતિની ઉપેક્ષાના કારણે થતાં


Read More

માનવ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે.


        દરેક વ્યક્તિને પૂર્વ જનમોના કર્મને આધીન મનુષ્ય અવતાર મળે છે.માનવ જીવન એ એક સુંદર યાત્રા છે, જે જન્મથી મૃત્યુ સુધીની એક અર્થપૂર્ણ સફર છે. “માનવ


Read More

સાયબર ક્રાઇમના કિસ્સામાં પોલીસ અધિકારી વિલંબ કર્યા વિના FIR નોંધવા માટે બંધાયેલા છે.


        ગુજરાતમાં દિન પ્રતિદિન સાયબર ગુનામાં વધારો થતો જાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 2024માં 1,31,000 થી વધારે ફરિયાદો નોંધાયેલ છે અને અંદાજે રૂ 1288 કરોડની ચોરી


Read More

લક્ષ્મીજીનું પૂજન વિઘ્નોનું નિવારણ કરી જીવનમાં સફળતા લાવે છે.


        લક્ષ્મી માતા ધન, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી છે. હિંદુ સંસ્કૃતિમાં લક્ષ્મીજીનું પૂજન માત્ર ધનપ્રાપ્તિ માટે જ નહીં, પણ જીવનમાં શાંતિ, ઋદ્ધિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ


Read More

સાચો સાથી એકમાત્ર ભગવાન વિષ્ણુ જ છે.


        દરેક સંબંધ પોતાનું મહત્વ ધરાવે છે, પણ સત્ય એ છે કે એક માત્ર આત્મા અને પરમાત્માનો સંબંધ જ નાશરહિત છે. સંસાર બદલાઈ જાય, શરીર નાશ


Read More

 દરેક પુરુષ ને ચાર પત્નીઓ હોય છે: ભગવાન ગૌતમ બુદ્ધ


        બુદ્ધ પુર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. વર્ષ 2025 માં, બુદ્ધ જયંતિ સોમવાર, 12 મે ના રોજ ઉજવવામાં આવશે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક


Read More

માનવતાએ જ પરમ ધર્મ છે.


        શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય-૧૮/૬૧માં કહે છે કે, ”ઈશ્વર સર્વ ભૂતાનામ્ એટલે કે ઈશ્વર કણ-કણ-અણુ-અણુમાં વ્યાપ્ત છે. સમસ્ત જીવ ભગવાનનો અંશ છે.તેથી, દરેક જીવની સેવા કરવી


Read More

ભગવાન વિષ્ણુનો આ શ્લોક સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે.


        આ શ્રુષ્ટિના પાલનકર્તા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુ માટે તેની પ્રાર્થના માટે- સ્તવન માટે આ શ્લોક   પ્રચલિત છે. જેમાં બુદ્ધિનું અપ્રતિમ ઊંડાણ સમાયુ છે. તેનું


Read More

અખાત્રીજના દિવસે  કરવામાં આવેલા દાન, પૂજા, હવન અને શુભ કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી.


        હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે જે  વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે.પૌરાણિક ગ્રંથો અનુસાર,આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય શાશ્વત


Read More