માનવતાએ જ પરમ ધર્મ છે.


        શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય-૧૮/૬૧માં કહે છે કે, ”ઈશ્વર સર્વ ભૂતાનામ્ એટલે કે ઈશ્વર કણ-કણ-અણુ-અણુમાં વ્યાપ્ત છે. સમસ્ત જીવ ભગવાનનો અંશ છે.તેથી, દરેક જીવની સેવા કરવી


Read More

ભગવાન વિષ્ણુનો આ શ્લોક સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે.


        આ શ્રુષ્ટિના પાલનકર્તા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુ માટે તેની પ્રાર્થના માટે- સ્તવન માટે આ શ્લોક   પ્રચલિત છે. જેમાં બુદ્ધિનું અપ્રતિમ ઊંડાણ સમાયુ છે. તેનું


Read More

અખાત્રીજના દિવસે  કરવામાં આવેલા દાન, પૂજા, હવન અને શુભ કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી.


        હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે જે  વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે.પૌરાણિક ગ્રંથો અનુસાર,આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય શાશ્વત


Read More

वैष्णव किसे कहते हैं:श्रीमद्भगवद्गीता में उल्लेखित है


        श्रीमद्भगवद्गीता में वैष्णव के संबंध में दो अर्थ दिए गए हैं। पहले अर्थ में, यह कहता है कि जो जीव मन, कर्म या वाणी से


Read More

ધીરજ ના ફળ મીઠા હોય


        ધીરજએ એક પ્રકારનો સદ્ગુણ છે. ધીરજ વિના ધાર્યુ કાર્ય પાર પડતું નથી. ધીરજ એક પ્રકારનો ધર્મ છે. ભક્તિમાં પણ ધીરજ રખવાથી ઈશ્વરની કૃપા થાય છે.ધીરજ


Read More

શ્રીકૃષ્ણ:શરણં મમ:  shrikrishna-sharam mum


        શ્રીકૃષ્ણઃ શરણં મમ‘ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું         


Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ


        ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તારીખ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ 73 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે “પર્યાવરણ સાધના” એન.જી.ઓ॰ અમદાવાદ દ્વારા શ્રી રામેશ્વર


Read More

પ્રજ્ઞાચક્ષુ બાળાઓ દ્વારા કરવામાં આવ્યું વૃક્ષારોપણ                             


        પર્યાવરણ સાધના-એનજીઓ,અમદાવાદ દ્વારા અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર,અમદાવાદ ખાતે અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હસ્તે કૈલાસપતિ, અપરાજીતા,મોરપંખ,સપ્તપરણી,સફેદ ચંપો,મોગરો,ગુલાબ,તિલક તુલસી, રાતરાણી, પારિજાત, ફૂદીનો, અજમો,ગલગોટા,ડોડીના રોપા લગાવવાનો કાર્યક્રમ


Read More

ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સ ગુજરાતના કાર્યક્રમમાં પીઆઇએલ વિષેનું પ્રવચન


        સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સ્વ..શ્રી પી.એન.ભગવતી અને વી.આર.કૃષ્ણ એયરના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલ ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સના ગુજરાત એકમનું પાચમું ત્રિમાસિક સંમેલન અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલ


Read More

પર્યાવરણની સુરક્ષા દેશની સુરક્ષા


        ગુજરાતમાં તાજેતેરમાં યોજાનાર વિધાનસભાની ચૂટણીમાં તમામ રાજકીય પક્ષોએ અનેક વચનો આપ્યા પરંતુ એકપણ પક્ષે પર્યાવરણની તથા વન સુરક્ષાની કોઈ વાત  કરી નથી જે ખુબજ ચિંતાજનક


Read More