वैष्णव किसे कहते हैं:श्रीमद्भगवद्गीता में उल्लेखित है


        श्रीमद्भगवद्गीता में वैष्णव के संबंध में दो अर्थ दिए गए हैं। पहले अर्थ में, यह कहता है कि जो जीव मन, कर्म या वाणी से


Read More

ધીરજ ના ફળ મીઠા હોય


        ધીરજએ એક પ્રકારનો સદ્ગુણ છે. ધીરજ વિના ધાર્યુ કાર્ય પાર પડતું નથી. ધીરજ એક પ્રકારનો ધર્મ છે. ભક્તિમાં પણ ધીરજ રખવાથી ઈશ્વરની કૃપા થાય છે.ધીરજ


Read More

શ્રીકૃષ્ણ:શરણં મમ:  shrikrishna-sharam mum


        શ્રીકૃષ્ણઃ શરણં મમ‘ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું         


Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ


        ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તારીખ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ 73 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે “પર્યાવરણ સાધના” એન.જી.ઓ॰ અમદાવાદ દ્વારા શ્રી રામેશ્વર


Read More

પ્રજ્ઞાચક્ષુ બાળાઓ દ્વારા કરવામાં આવ્યું વૃક્ષારોપણ                             


        પર્યાવરણ સાધના-એનજીઓ,અમદાવાદ દ્વારા અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર,અમદાવાદ ખાતે અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હસ્તે કૈલાસપતિ, અપરાજીતા,મોરપંખ,સપ્તપરણી,સફેદ ચંપો,મોગરો,ગુલાબ,તિલક તુલસી, રાતરાણી, પારિજાત, ફૂદીનો, અજમો,ગલગોટા,ડોડીના રોપા લગાવવાનો કાર્યક્રમ


Read More

ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સ ગુજરાતના કાર્યક્રમમાં પીઆઇએલ વિષેનું પ્રવચન


        સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સ્વ..શ્રી પી.એન.ભગવતી અને વી.આર.કૃષ્ણ એયરના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલ ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સના ગુજરાત એકમનું પાચમું ત્રિમાસિક સંમેલન અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલ


Read More

પર્યાવરણની સુરક્ષા દેશની સુરક્ષા


        ગુજરાતમાં તાજેતેરમાં યોજાનાર વિધાનસભાની ચૂટણીમાં તમામ રાજકીય પક્ષોએ અનેક વચનો આપ્યા પરંતુ એકપણ પક્ષે પર્યાવરણની તથા વન સુરક્ષાની કોઈ વાત  કરી નથી જે ખુબજ ચિંતાજનક


Read More

 વૃક્ષારોપણ માટે મઘા નક્ષત્રમાં પડેલ વરસાદનું પાણી સંગ્રહ કરો :પર્યાવરણ સાધના


        મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.આમ તો વરસાદનું પાણી વૃક્ષ માટે ઉત્તમ જ ગણાય છે પરંતુ વરસાદનું મઘા નક્ષત્રનું


Read More

વૃક્ષારોપણ યોગ્ય સમયે કરો – પર્યાવરણ બચાવો  


        હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે


Read More

પક્ષી માટે પાણીના કુંડાનો વિના મૂલ્યે વિતરણ કાર્યક્રમ


        કુદરત ગ્રુપ અમદાવાદ દ્વારા પક્ષી માટે પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવાનો એક કાર્યક્રમ સત્યમ ચાર રસ્તા,સાયન્સ સીટી,અમદાવાદ ખાતે તારીખ 24/04/2022 રવિવારના રોજ સવારે 9


Read More